મોરબી : વસંતભાઈ ગીરધરલાલ મિરાણીનું અવસાન, સોમવારે ઉઠમણું

- text


મોરબી : વસંતભાઈ ગીરધરલાલ મિરાણી, તે જીતુભાઇ (ફ્રુટવાળા), જગદીશભાઈ, અરવિંદભાઈ તથા અશોકભાઈના મોટાભાઈનું તારીખ ૦૫/૧૨/૨૦૧૯ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનુ ઉઠમણુ તા.06ને શુક્રવારે સાંજે 5:30 કલાકે જલારામ મંદિર અયોધ્યા પુરિ મેઇન રોડ પર રાખેલ છે.

- text