- text
મોરબી : શાંતાબેન પોપટભાઈ શિરોહીયા (ઉ.વ. 85), તે દિનેશભાઇ, ચંપકભાઈ, ચંદુભાઈ, સુરેશભાઈ (પૂર્વ કાઉન્સિલર, મોરબી નગરપાલિકા), રાજેશભાઈ તથા નીતિનભાઈના માતુશ્રીનું તા. 04/12/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આવતીકાલે તા. 06/12/2019ના રોજ સાંજે 4થી 6 કલાકે સુરેશભાઈ શિરોહીયાના નિવાસસ્થાને સો ઓરડી મેઈન રોડ ખાતે રાખેલ છે.
- text