મોરબી : ચંપાબેન પ્રેમજીભાઈ ઈસ્લાણિયાનું અવસાન, શુક્રવારે બેસણું

- text


મોરબી : ચંપાબેન પ્રેમજીભાઈ ઈસ્લાણિયા, તે સ્વ. પ્રેમજીભાઈ રાઘવજીભાઈ ઈસ્લાણિયાના ધર્મપત્ની,સ્વ. મોનજીભાઈ તથા રમેશભાઈના ભાભી તેમજ ધર્મેશભાઈ, વિરેનભાઈ તથા કીર્તિબેનના માતુશ્રીનું તા. 3/12/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 6/12/2019ના રોજ સાંજે 4થી 6 સુધી વિશ્વકર્મા દાદાની વાડી, યુનિટ-2, ભવાની ચોક, મોરબી ખાતે રાખેલ છે.

- text