મોરબી : રમાબેન નવીનચંદ્ર સોલંકીનું અવસાન , સોમવારે બેસણું

- text


મોરબી : વાણંદ રમાબેન નવીનચંદ્ર સોલંકી ઉ.વ.63 તે નવીનચંદ્ર દુર્લભજીભાઈ સોલંકીના ધર્મપત્ની અને હસમુખભાઈ, વિજયભાઈના ભાભી તેમજ નિશાંતભાઈ,નીરવભાઈના માતાનું તા.30ના રોજ અવસાન થયુ છે.સદગતનું બેસણું અને પિયરપક્ષની સાદડી તા. 2ને સોમવારે વાણંદ જ્ઞાતિની વાડી, ઝવેરી શેરી ગઢની રાંગ પાસે મોરબી ખાતે રાખેલ છે.

- text

- text