મોરબી : પ્રેમજીભાઈ વિઠ્ઠલભાઈ એરવાડિયાનું અવસાન, ગુરુવારે બેસણું

- text


મોરબી : મૂળ ટીકર રણ હાલ મોરબી નિવાસી પ્રેમજીભાઈ વિઠ્ઠલભાઈ એરવાડિયા ઉ.વ.88 તે વિનોદભાઈ, મનસુખભાઇના પિતા તથા હિરેનભાઈ, આશિષભાઈ,વિતાનભાઈના દાદાનું તા.1 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.5 ના રોજ ગુરુવારે સવારે 8 થી10 વાગ્યા દરમિયાન આરાધના હોલ, લીલાપર- કેનાલ રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text

- text