વાંકિયા (સમલી) નિવાસી જીવરાજભાઈ દેવજીભાઈ દસાડિયાનું અવસાન, બેસણું શનિવારે

- text


મોરબી : વાંકિયા (સમલી) નિવાસી જીવરાજભાઈ દેવજીભાઈ દસાડિયા (ઉ.વ. 67), તે સ્વ. ગોરધનભાઈના નાના ભાઈ, સ્વ. ધીરુભાઈ, શાંતિભાઈ અને અમરભાઇના મોટા ભાઈ તેમજ સવજીભાઈના પિતાનું તા. 28/11/2019ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 30/11/2019ના રોજ શનિવારે સાંજે 3થી 5 વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન વાંકિયા મુકામે રાખેલ છે.

- text