મોરબી : વનિતાબેન ડુંગરભાઈ ડાભીનું અવસાન, સોમવારે બેસણું

- text


મોરબી : મુળ પ્રતાપગઢ નિવાસી હાલ મહેન્દ્રનગર વનિતાબેન ડુંગરભાઈ ડાભી (ઉ.વ. ૪૪), તે ડુંગરભાઈના ધર્મપત્ની તેમજ દેવકરણભાઈ ડાભીના ભાભી અને મોરબી અપડેટના રિપોર્ટર રમેશ ઠાકોરના પિતરાઈ બહેનનું તા. ૨૭/૧૧/૨૦૧૯ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું સોમવારના રોજ તા. ૨/૧૨/૨૦૧૯ના તેમના નિવાસ્થાને હળવદ ચોકડી, સી.એન.જી. પંપ સામે, મહેન્દ્રનગર ખાતે રાખેલ છે.

- text