મોરબી : જયેન્દ્રબા મહાવીરસિંહ જાડેજાનું અવસાન, શુક્રવારે બેસણું

- text


મોરબી : જયેન્દ્રબા મહાવીરસિંહ જાડેજા (ઉ. વ. 65), તે જાડેજા મહાવીરસિંહ હેમુભાના પત્ની, મનોહરસિંહના માતૃશ્રી, યોગરાજસિંહ અને સતુભાના કાકી તથા હર્ષીધરાજસિંહના દાદીનું તા. 27/11/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 29/11/2019ને શુક્રવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને હરીપાર્ક, મોરબી ખાતે રાખેલ છે.

- text