- text
મોરબી : ગુર્જર સુતાર મુક્તાબેન જાદવજીભાઈ બકરાણીયા (ખાખરેચી વાળા, હાલ મોરબી), તે જાદવજીભાઈ ટપુભાઈના ધર્મપત્ની તથા વિઠ્ઠલભાઈ, રસિકભાઈ, ધનસુખભાઇ, અશોકભાઈ, હીરાભાઈ તેમજ નિમુબેન રમેશભાઈ પંચાસરા, જયશ્રીબેન ચંદુલાલ વડગામા તથા ચેતનાબેન મનસુખલાલ ધોરેચાના માતાનું તા. 24/11/2019ના રોજ રવીવાસે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું 28/11/2019ના ગુરુવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી પટેલ વાડી, વાવડી રોડ, જનક નગર સામે રાખેલ છે.
- text