મોરબી : દક્ષાબેન હર્ષદરાય વ્યાસનું અવસાન

- text


મોરબી : મૂળ લજાઈ, હાલ મોરબી નિવાસી દક્ષાબેન હર્ષદરાય વ્યાસ, તે હર્ષદરાય પ્રેમશંકર વ્યાસના પત્ની, પ્રેમશંકર હરિશંકર વ્યાસના પુત્રવધુ, સુરેશભાઈ અને મનુભાઇના ભાભી તથા કિરણભાઈ વ્યાસ અને હાર્દિકભાઈ વ્યાસના માતાનું તારીખ 24/11/2019ને રવીવારના રોજ અવસાન થયેલ છે. સદગતના પિયર પક્ષનું બેસણું તારીખ ૨૮/૧૧/૨૦૧૯ને ગુરુવારના સવારે ૮થી ૧૦ કમલેશભાઈ નવનીતભાઈ પંડ્યાના નિવાસ સ્થાન નવજીવન નગર ખેવારીયા ખાતે તેમજ સાસરા પક્ષનું બેસણું તારીખ ૨૮/૧૧/૨૦૧૯ ને ગુરુવારના રોજ સાંજે ૪થી ૬ બ્રહ્મ સમાજની વાડી, જેલ રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text