વાંકાનેર : અક્ષયરાજસિંહ ગંભીરસિંહ જાડેજાનું અવસાન , શનિવારે બેસણું

- text


વાંકાનેર : અક્ષયરાજસિંહ (લક્કીરાજસિંહ) ગંભીરસિંહ જાડેજા ઉ.વ. ૨૧ રહે. હાલ નવાઢુવા મુળગામ અડવાળ તા. જામકંડોરણાનું આજે અવસાન થયું છે.સદગતનું બેસણું તા.23/11/2019 ને શનિવારે સાંજે ૪ થી ૫ કલાકે રીલાયન્સ કોમ્યુનીટી હોલ, ભાટિયા સોસાયટી, વાંકાનેર મુકામે રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા તા. 25/11/2019 ને સોમવારના રોજ તેમના નિવાસસ્થાન સી. કે. જાડેજા ભાટિયા સોસાયટી, વાંકાનેર મુકામે રાખેલ છે.

- text