વાંકાનેર : ગારીયા નિવાસી વાળા ગંભીરસિંહ નાથુભાનું અવસાન

- text


વાંકાનેર : વાળા ગંભીરસિંહ નાથુભા, તે મહિપાલસિંહ (પોલીસ કોન્સ્ટેબલ એ ડિવિઝન, મોરબી)ના પિતા, નરવીનસિંહના ભાઈ, ભગીરથસિંહના કાકાનું તા. 14/11/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. 25/11/2019ના રોજ ગામ-ગારીયા, તા.વાંકાનેર ખાતે રાખેલ છે.

- text