ખાખરેચી ગામનો યુવાન આજે આકાશવાણી પર જણાવશે પોતાના અનુભવો

- text


માળીયા (મી.) : મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ખાખરેચી ગામમાં ખેતી કરતા યુવાન ખેડૂત ધવલ પારજીયા આજે તા. 18 નવેમ્બરના સોમવારે સાંજે 7-20 કલાકે આકાશવાણી – રાજકોટ પર ગામનો ચોરો કાર્યક્રમમાં પોતાની વાત માંડશે. આ કાર્યક્રમ દ્વારા સજીવ ખેતી વિષે તથા યુવાનના અનુભવોની રસપ્રદ વાતો જાણવા મળશે.

- text