લુણસરમાં તબીબો દ્વારા હોસ્પિટલના પટાંગણમાં વૃક્ષારોપણ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં સરકારી હોસ્પિટલના તબીબો, તેમની ટીમ તથા કર્મચારીઓએ સાથે મળીને હોસ્પિટલના પટાંગણમાં અનેક વૃક્ષોનું રોપણ કર્યું હતું. આ વૃક્ષારોપણ બાળદિન નિમિત્તે ગત તા. 14 નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. જેનો ઉદેશ લોકોને સ્વાસ્થ્યની જાળવણી સાથે પર્યાવરણની જાળવણી માટે જાગૃત કરવાનો હતો.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text