- text
ટંકારા : મ.ક.સ.સુ જ્ઞાતિના હષઁદભાઈ ગણેશભાઇ પરમાર (ઉ. વષઁ-૬૧), તે ટંકારાવાળા મહેશભાઈ, વિનોદભાઈ તથા હરેશભાઈના ભાઈ તેમજ મોરબી મેતર ફળીવાળા જયંતિલાલ રતનશીભાઈ ધામેચાના જમાઈનુ તા. ૧૫|૧૧|૨૦૧૯ને શુક્રવારના રોજ ટંકારા મુકામે અવસાન થયેલ છે. સદગતનુ બેસણું તા. ૧૬/૧૧/૨૦૧૯ને શનિવારેના રોજ સાંજે ૪થી ૫ કલાકે તેમના નિવાસ સ્થાન લક્ષ્મીનારાયણ નગર સોસાયટી, ટંકારા ખાતે રાખવામાં આવેલ છે.
- text
મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..
તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.
કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…
વધુ વિગત માટે : 9825675999, 9998951628
- text