મોરબીમા કાલે શિક્ષક સ્વ. કાનજીભાઈ સાણજાના બેસણામાં રક્તદાન કેમ્પ પણ યોજાશે

- text


મોરબી : શ્રેષ્ઠ શિક્ષક તરીકે પોતાના જીવનકાળમાં સેવા બજાવનાર કાનજીભાઈ ગોવિંદભાઈ સાણજાનું ગઈકાલે અવસાન થતાં તેમનું બેસણું આવતીકાલે તા.15ના રોજ સવારે 8.00 થી 10.30 શિવ હોલ શનાળા રોડ ખાતે રાખેલ છે. આ બેસણામાં તેમના પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. બહોળી સંખ્યામાં આવનાર લોકો રક્તદાન કરે એવી અપીલ કરી છે. બેસણામાં આવનાર લોકો ઉપરાંત જેઓને રક્તદાન કરી સેવા યજ્ઞમાં જોડાવું હોય તેમને પણ પધારવા માટે અનુરોધ કરાયો છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

 

- text