મોરબી : પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિનું રવિવારે પ્રથમ સ્નેહમિલન

- text


મોરબી : મોરબીમાં કેતનભાઈ રમેશચંદ્ર લવા દ્વારા રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિનું પ્રથમ સ્નેહમિલનનું આયોજન આગામી તા. 17 નવેમ્બરના રવિવારે સાંજે 6થી 8 કલાક દરમિયાન મચ્છુ કાઠીયા સઈ-સુતાર જ્ઞાતિની વાડી, આર્ય સમાજ મંદિરની સામે, લખધીર વાસ ચોક, મોરબી ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો છે. આ સ્નેહમિલનમાં મોરબી જિલ્લા સ્થિત રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના દરેક કુટુંબો તેમજ જેના અન્ય બ્રાહ્મણ જ્ઞાતિના દરેક કુટુંબો તેમજ અન્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં લગ્ન થયેલ હોય તેવા રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિની પુત્રીએ સહકુટુંબ આ સ્નેહમિલનમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text