મોરબી : હરિપર નિવાસી સામુબેન ત્રિકમજીભાઈ હળવદિયાનું અવસાન, ગુરુવારે બેસણું

- text


મોરબી : મોરબીના હરીપર ગામ નિવાસી સામુબેન ત્રિકમજીભાઈ હળવદિયા (ઉ. વ. 100)નું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 14/11/2019ને ગુરુવારે સવારે 8થી 10 સુધી તેમના નિવાસસ્થાને ઉમા ટાઉનશીપ, સામા કાંઠે, શુભ પેલેસ – A ખાતે રાખેલ છે. ઉલ્લેખનીય છે કે સદ્દગતની આંખનું નેત્રદાન કરેલ છે.

- text