મોરબી : મોરબી તાલુકાના હજનાળી ગામમાં ભાડજા પરિવાર દ્વારા આજે તા. 11 નવેમ્બરના રોજ રાત્રે 9-30 કલાકે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.
મોરબી: ભારતીય હવામાન વિભાગની યાદી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા રહેલી છે. જે અનુસંધાને મોરબી જીલ્લામાં પણ આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતા...
મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ડાયાભાઈ નામના દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ આપવામાં આવી હતી. આ પ્રસંગે દાતા હસમુખભાઈ બી. પાડલીયા, લાયન્સ ક્લબ...