વાંકાનેરના તીથવા ગામે ઈદની શાનદાર ઉજવણી

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સૌથી મોટા ગામ તીથવામાં આજે જશને ઈદે મીલાદુન્નનબીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. તેમજ શાંતિ જાળવી ગામના તમામ લોકો ઝુલુસે મોહંમદીમાં જોડાયા હતા.અને જુલસ સાથે ખાસ મહેમાન સૈયદ બશીર બાપુ તેમજ તીથવા ગામના મૌલાના ઉસ્માન અશરફી તેમજ મૌલાના ઇસ્માઇલ વકાલીયા તેમજ ગામના તમામ મૌલાનાઓ થકી સારા એવા શાંતિ પ્રિય જશને ઈદે મીલાદુન્ન નબીની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ જુલૂસ બાદ હુઝુરનામુએ મુબારકના સમગ્ર ગામજનો માટે મસ્જીદમાં દીદાર કરવાનુ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

- text

- text