મોરબી : ઉજીબેન નાનજીભાઈ દેત્રોજાનું અવસાન, શનિવારે બેસણું

- text


- text

મોરબી : ઉજીબેન નાનજીભાઈ દેત્રોજા (ઉ. વ. 97)નું તા. 7/11/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 9/11/2019ના રોજ સવારે 8થી 10 સુધી ગંગાદર્શન એપાર્ટમેન્ટ, કેનાલ રોડ, મોરબી તથા સાંજે 4થી 6 સુધી તેમના નિવાસસ્થાન બંગાવાડી, ટંકારા ખાતે રાખેલ છે.

- text