મોરબી : પ્રમોદભાઈ ગોકળદાસ કુંવરિયાનું અવસાન, આજે બેસણું

- text


મોરબી : પ્રમોદભાઈ ગોકળદાસ કુંવરિયા પ્રમોદભાઈ ગોકળદાસ કુંવરિયા (ગાયત્રી પેટીસવાળા) ઉ. વ. 64, તે સ્વ. ગોકળદાસ મોતીભાઈ કુવરીયાના પુત્ર, ધર્મેશભાઈ અને મિતેશભાઈના પિતા તેમજ સ્વ. જગજીવનભાઇ, મોહનલાલ, કિશોરભાઈ, રમેશભાઈ, નીતિનભાઈ, અરુણભાઈના ભાઈનું તા. 06/11/2019ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા. 07/11/2019ના રોજ સવારે 10:00થી 10:30 દરજીની વાડી, લખધીરવાસ ચોક, મોરબી મુકામે રાખેલ છે.

- text