મકનીષકુમાર હસમુખરાય નિમાવતનું અવસાન, શુક્રવારે બેસણું

- text


મોરબી નિવાસી મનિષકુમાર તે હસમુખરાય છબીલદાસ નિમાવતના પુત્ર, વર્ષાબેનના પત્નિ, તેમજ અલ્પેસના મોટાભાઈનું તા. 6 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગતનું બેસણું તા. 8 ને શુક્રવારે સાંજે 4 થી 6 , હનુમાનજીનું મંદિર, ઉમિયાનગર, સીરામીક સિટીની બાજુમાં , મોરબી-2 ખાતે રાખેલ છે

- text

- text