કાંતાબેન પરસોત્તમભાઈ રૈયાણીનું અવસાન

- text


મોરબી : શિવનગર(પાંચાસર) નિવાસી કાંતાબેન પરસોત્તમભાઈ રૈયાણી (ઉં. વ. 85) તે ભવાનભાઈ, ગણેશભાઈ, મહાદેવભાઈ, વિનોદભાઈ, હિતેષભાઈના માતાનું તારીખ 5/11/19ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 15/11/19ને શુક્રવારે તેમના નિવસ્થાન પટેલ સમાજની વાડી, શિવનગર તા.જી.મોરબી ખાતે રાખેલ છે.

- text


- text