નવલખી યુનાઇટેડ શિપર્સના કર્મચારી હિતેનભાઈ પારકડાનું અવસાન

- text


- text

મોરબી : નવલખી યુનાઇટેડ શિપર્સના કર્મચારી અને જામનગર નિવાસી રાજ્ય પુરોહિત બ્રાહ્મણ હિતેનભાઈ પારકડા, તે ચંદુલાલ કાનજીભાઈ પારકડાના પુત્ર તથા સ્વ. કિશોરભાઇ જયાશંકર કલ્યાણીના જમાઇ તથા પારૂલબેન કિશોરભાઇ કલ્યાણીના પતિ તથા સ્વ. કેતનભાઇ ચંદુલાલ પારકડાના મોટાભાઇ તથા જૈનિશ પારકડા તથા દેવિકા ફાલ્ગુનકુમારના પપ્પાનુ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 08/11/2019ને શુક્રવારના સાંજે 5.0 થી 5.30 કલાક પાબારી હોલ, જામનગર ખાતે રાખેલ છે.

- text