મોરબી : દિવ્યેશ ચતુરભાઈ વાઘડિયાનું અવસાન તા. 5/11/2019ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 9/11/2019ના રોજ સાંજે 7થી 9 સુધી તેમના નિવાસ સ્થાન, મુ. શિવપુર ખાતે રાખેલ છે.
મોરબી : મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૨૯/૦૩/૨૦૨૪, શુક્રવારના રોજ મોરબીના સિરામીક...