મોરબી : દાજીયાણી રેહાનાબહેનનું અવસાન

- text


- text

મોરબી : દાજીયાણી રેહાનાબહેન, તે તૈયબભાઇ, ફખરુભાઈ, શીરીનબહેન, નસીમબહેનના ભાભી તા. 25/10/2019ના રોજ જન્નતશીન થયા છે. મરહુમાના જિયારતના સિયારા તા. 28/10/2019ના રોજ બપોરે 12-30 કલાકે સૈફી મસ્જિદ ખાતે રાખેલ છે.

- text