મોરબી : શશીકાંત મહાદેવપ્રસાદ દવેનું અવસાન

- text


મોરબી : શશીકાંત મહાદેવપ્રસાદ દવે (ઉ. વ. ૬૬), તે રજનીકાંત મહાદેવપ્રસાદ દવે (કાંતિભાઇ) તેમજ અશોકભાઇ મહાદેવપ્રસાદ દવેના ભાઇ, દિપકભાઇ તથા કપિલભાઇના પિતા, રાજુલભાઇ તથા સુમિતભાઇના કાકાનું રાજકોટ મુકામે તા. ૨૦/૧૦/૨૦૧૯ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૪/૧૦/૨૦૧૯ને ગુરુવારના રોજ સાંજે ૦૪:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધી લક્ષ્મીનારાયણ મંદિર, લખધીર વાસ, મોરબી મુકામે રાખેલ છે.

- text


- text