મોરબી : ભીમજીભાઈ પરસોત્તમદાસ પાટડીયાનું અવસાન

- text


મોરબી : મૂળ વિંછીયા, હાલ ભાયંદર નિવાસી ભીમજીભાઈ પરસોત્તમદાસ પાટડીયા, તે નિવૃત નાયબ મામલતદાર બી. બી. પાટડીયા (તરુણભાઇ) તથા પ્રકાશભાઈના પિતાશ્રી, મનીષ, કૌશલ તથા ઘનશ્યામના દાદાનું તા. 18/10/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 21/10/2019ના રોજ સાંજના 4થી 6 દરમિયાન તેમજ તેમની ઉત્તરક્રિયા તથા લૌકિક વહેવાર તા. 26/10/2019ના રોજ તેમના નિવાસ સ્થાન 28, ઋષભનગર, મોરબી ખાતે રાખેલ છે.

- text