મોરબી : હસમુખભાઈ જ્યંતીલાલ સચદેવનું અવસાન

- text


મોરબી : હસમુખભાઈ જ્યંતીલાલ સચદેવ (ઉ.વ.74) તે સ્વ.જ્યંતીલાલ ખુશાલદાસ સચદેવના સુપુત્ર, સુરેન્દ્રભાઇ, મહેશભાઈ, ડો.દિનેશભાઇ, કિશોરભાઈ, સંજયભાઈ, નયનાબેન અરુણકુમાર રાજાણી (અમદાવાદ)ના ભાઈ, જીતેષભાઈ, કિર્તીબેન વિપુલકુમાર ખીમાણી (રાજકોટ), અલ્કાબેન નિરવકુમાર ઉનડકટ (રાજકોટ)ના પિતાશ્રી, યશના દાદા, ભાઈલાલભાઈ હરગોવિંદભાઈ ખોદાણી (ગોંડલ)ના જમાઈનું તા.18/10/2019એ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પીયરપક્ષની સાદડી તા. 21/10/2019ને સોમવારે સાંજે 4:30થી 5:30 લોહાણા બોર્ડીંગ, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

- text

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text