મોરબી : કંચનબેન જયંતીભાઈ ગોધવીયાનું અવસાન

- text


મોરબી : મૂળ બહાદુરગઢ અને હાલ મોરબી રહેતા જયંતીભાઈ મુળજીભાઈ ગોધવીયાના ધર્મપત્ની સ્વ. કંચનબેન જયંતીભાઈ ગોધવીયાનું 17-10-2019 ગુરુવાર દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું 19-10-2019ને શનિવારે સવારે 8થી 10 કલાકે તેમના નિવાસસ્થાન માધવ પેલેસ, શ્યામ પાર્ક સોસાયટી, અવની ચોકડી, મોરબી ખાતે રાખેલ છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

- text

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text