મોરબી : ધીરજલાલ ગોરધનદાસ દલીચાનું અવસાન

- text


મોરબી : મૂળ ખાખરેચી, હાલ મોરબી નિવાસી ધીરજલાલ ગોરધનદાસ દલીચા (ઉ. વ. 82), તે દિપકભાઈ, વર્ધમાનભાઈ, હીનાબેન, નીનાબેનના પિતાનું તા. 15/10/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 18/10/2019ના રોજ 4થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન મધુવન સોસાયટી, નેશનલ હાઇવે રોડ, મોરબી ખાતે રાખેલ છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text