લજાઈ : રતિલાલ નરભેરામ રાવલનું અવસાન

- text


મોરબી : લજાઈ નિવાસી તાલુકા શાળાના નિવૃત આચાર્ય રતિલાલ નરભેરામ રાવલ (ઉ. વ. 100), તે મહેન્દ્રભાઈ રાવલ (નિવૃત આચાર્ય), જયેન્દ્રભાઈ રાવલ (પબ્લિક રિલેશન ઓફિસર, મુખ્ય પોસ્ટ ઓફિસ), દિલીપભાઈ રાવલ (પોસ્ટ મેન), સ્વ. વસંતબેન ભટ્ટ, અરુણાબેન પંડ્યા (લંડન) તથા જયશ્રીબેન ઠાકરના પિતાશ્રી તેમજ મયુર, ચિરાગ, આનંદ તથા યશના દાદાનું તા. 12/10/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. 14/10/2019ને સોમવારના રોજ સાંજે 4થી 6 કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text