રાજપર : વિશ્વનાથ હરજીવન પંડ્યાનું અવસાન

- text


મોરબી : રાજપર નિવાસી ચ. મ. મોઢ. બ્રાહ્મણ વિશ્વનાથ હરજીવન પંડ્યા (ઉ. વ. 94), તે પ્રહલાદભાઈ (રેલવે વાળા), દિનેશભાઇ (નવસારી), રજનીકાંતભાઈ, ગુણવંતભાઈ, પ્રબોધભાઇ, અનસુયાબેન તથા પુષ્પાબેન (રાજકોટ), ઇન્દુબેન (જામનગર)ના પિતા તેમજ ઉદિત, દર્પણ, રવિ, મિલન, ભાવિક, નીરવના દાદાનું તા. 10/10/2019, ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા. 14/10/2019, સોમવારે રાજપર મુકામે સાંજના 4થી 5 સુધી રાખેલ છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text