- text
મોરબી : મોરબીના આશાપુરા ગરબી મંડળ તથા જય ગણેશ કોર્પોરેશન ગ્રુપના સ્થાપક ભાવિકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ગરબી જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. વડીલોએ સમૂહ ભોજનનો તથા ગરબી જોવાનો લ્હાવો લીધો હતો. આ તકે વૃદ્ધાશ્રમના વડીલોએ માતાની આરાધના કરતી ગરબે ઘૂમતી બાળાઓને આશીર્વાદ આપ્યા હતા તેમજ આ આયોજનની પ્રસંશા કરી હતી.
- text
Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.
મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN
ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274
- text