મોરબી : લાલપર નિવાસી કમલેશભાઈ જાનીનું અવસાન

- text


મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ લાલપર નિવાસી સ્વ. બાબુલાલ ઉમિયિશંકર જાનીના પુત્ર કમલેશભાઈ જાની( ઉ.વ. 47 )તે રાજેશભાઈ, જયેશભાઈ, જ્યોતીન્દ્રભાઇ, ગજાનંદભાઇ જાની, ગાયત્રીબેન સંજયભાઈ ભટ્ટ (રાજકોટ) ના ભાઈનું તા. 04ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. 07ને સોમવારે સાંજે 4.00 થી 5.30 કલાકે તેમના નિવાસ સ્થાને લાલપર, મોરબી મુકામે રાખેલ છે.

- text