હળવદ : શિવપુર નિવાસી પ્રભુભાઈ ઓધવજીભાઈ ગામીનું અવસાન

- text


હળવદ : શિવપુર નિવાસી પ્રભુભાઈ ઓધવજીભાઈ ગામી ( ઉ.વ.67) તે રમેશભાઈ પ્રભુભાઈ ગામીનું તા. 3ને ગુરૂવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.7ને સોમવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન શિવપુર, તા.હળવદ ખાતે રાખેલ છે.

- text