મોરબીના વજેપરમાંથી મહિલા લાપત્તા

- text


મોરબી : મોરબીમાં વજેપર શેરી નં 14માં રહેતા સંજયભાઈ બટુકભાઈ પરમારના માતા જ્યોત્સનાબેન બટુકભાઈ પરમાર, જેઓ માનસિક રીતે અસ્થિર છે, તેઓ ગઈકાલે તા. 20 સપ્ટે.ના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ ઘરેથી કહ્યા વિના ચાલ્યા ગયા છે. તેઓ જો કોઈને તેઓ મળે તો સંજયભાઈ દ્વારા મો. નં. 90998 58034 પર જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.

- text