મોરબી : રાજ્યના પોલીસ મહાનિરીક્ષક દ્વારા આજે 7 પીએસઆઇની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં હળવદ પીએસઆઈનો પણ સમાવેશ થાય છે. હાલ હળવદમા પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા ધનેશા જીજ્ઞેશકુમાર ભરતભાઈની દાહોદમા બદલી કરવામાં આવી છે.
મોરબી : હાલ મોરબીમાં સામતભાઈ જારીયાના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા ચાલી રહી છે. આ કથાનું શ્રવણ કરવા વિવિધ સામાજિક, રાજકીય આગેવાનો...
હળવદ : હળવદ શહેરમાં આવેલી ચંદ્રપાર્ક સોસાયટી દ્વારા તારીખ 23 એપ્રિલના રોજ ચંદ્રમૌલી હનુમાનજી મંદિરે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું આયોજન રાખવામાં આવ્યું છે. હનુમાન...
મોરબી : મોરબી શહેરના શ્રી નારીચાણિયા હનુમાનજી મહારાજની જગ્યામાં દરવર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે તારીખ 23 એપ્રિલ મંગળવારના રોજ ધામધુમથી ઉજવવામાં...
વાંકાનેર : આગામી તારીખ 22 એપ્રિલ ને સોમવાર તથા 23 એપ્રિલ ને મંગળવારના રોજ પંચાસીયા ગામે આવેલા સુરાણી પરિવારના સુરાપુરા દાદાના મંદિરે યજ્ઞ મહોત્સવનું...