Avsannondh & BesnuMorbi મોરબી : તરશીભાઈ પોપટભાઈ ડઢાણીયાનું અવસાન By Admin - 09/09/2019 at 6:00 pm Share on Facebook Tweet on Twitter - text મોરબી : મૂળ ખરેડા, હાલ મોરબી નિવાસી તરશીભાઈ પોપટભાઈ ડઢાણીયા ઉ. વ. 75નું તા. 08/09/2019ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. 12 સપ્ટે.ના રોજ સવારે આઠથી દસ કલાકે સ્વાગત હોલ, મોરબી ચોકડી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. - text