સજનપરમાં નકલંકનેજાધારી રામામંડળનું આયોજન

- text


મોરબી : મોરબીના સજનપર ગામે રાજપરા પરિવાર દ્વારા આગામી તા. 8 સપ્ટે. રવિવારના રોજ રાતે 9-30 વાગ્યે નકલંકધામ તોરણીયાના નકલંકનેજાધારી રામામંડળનું આયોજન કરેલ છે. જેનો લાભ લેવા માટે રાજપરા પરિવાર દ્વારા ગ્રામજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text