મોરબીના મહેન્દ્રનગર ગામે 8મી એ રક્તદાન કેમ્પનું આયોજન

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – મોરબી તાલુકા દ્વારા સેવા સપ્તાહ નિમિત્તે શ્રી સંસ્કાર બ્લડ બેંક – મોરબી તથા મહેન્દ્રનગર ગામની સામાજિક સંસ્થાઓના સહયોગથી તારીખ 8 ને રવિવારે તક્ષશિલા વિધાલય – મહેન્દ્રનગર ખાતે સવારે 8 : 30 થી 12 : 30 સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મહેન્દ્રનગરમાં તક્ષશિલા વિધાલય ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન મહેન્દ્રનગર , મોરબી તથા તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં સંસ્કાર બ્લડ બેન્કની ટીમ સેવા આપશે. વધુ માહિતી માટે 7574097013 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text