મોરબી : ઉમિયા નગર (સુસવાવ) ગામના નિવાસી મગનભાઈ શિવાભાઈ કલારિયાનું તા. 03-09-2019ના રોજ અવસાન થયેલ છે. જેનું બેસણું તા. 05 સપ્ટે. ગુરુવારે સાંજે 8 થી 10 વાગ્યે તેમના નિવાસ સ્થાન ઉમિયા નગર (સુસવાવ) મુકામે રાખેલ છે.
મોરબી : મોરબી નજીક કાર્યરત Soncera ટાઇલ્સ & બાથવેર ગ્રુપના સેનેટરીવેર ડિપાર્ટમેન્ટમાં 4 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા મહિલા ઉમેદવારોને...
મોરબી : સંત, સુરા અને દાતારની ધરતી એટલે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર પંથકમાં યોજાતા લોકડાયરાઓમાં ડાયરાના શોખીનો મનમુકીને રૂપિયાનો વરસાદ કરતા હોય છે ત્યારે ગઈકાલે મોરબીમાં...
હળવદ : આજ રોજ હળવદના ઈશ્વરનગર ગામે રાજપરા પરિવાર દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પિતા હરજીવનભાઈ જેરામભાઈ રાજપરા તથા માતા જોશનાબેન...