મોરબી : નવી પીપળી ગામના રહેવાસી હરજીવનભાઇ પ્રેમજીભાઈ જેઠલોજાનું તારીખ 31-08-19ને રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ 02-09-19ને સોમવારે સાંજે 4 થી 6 વાગ્યે ૐ પાર્ક સોસાયટી, મુ. નવી પીપળી, તાલુકો મોરબી ખાતે રાખેલ છે.
ખાણખનીજ વિભાગ દ્વારા મકનસર અને દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીક કાર્યવાહી
મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ગુરુવારે બે અલગ અલગ કિસ્સામાં દરોડા પાડી મકનસર નજીકથી ગેરકાયદેસર...