મોરબી : ઈશ્વરભાઈ ઠાકરશીભાઈ વાઘડિયાનું અવસાન

- text


મોરબી : મૂળ ચમનપર હાલ મોરબી નિવાસી ઈશ્વરભાઈ ઠાકરશીભાઈ વાઘડિયા ઉ.વ.67 તે બાલુભાઈ વાઘડિયાના ભાઈ તથા મનીષભાઈ વાઘડિયાના પિતા અને આકાશભાઈ વાઘડિયાના કાકાનું તા.31ના રોજ અવસાન થયું છે.સતગતનું બન્ને પક્ષનું બેસણું તા.2ને સીમવારે સવારે 8 થી 10 વાગ્યા દરમ્યાન તેમના નિવાસસ્થાને લક્ષમી એપાર્ટમેન્ટ, વિજયનગર -2 ,ગાયત્રીનગર પાછળ ,રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text