મોરબી : છાયાબેન રામાભાઈ લખતરિયાનું અવસાન

- text


મોરબી : છાયાબેન રામાભાઈ લખતરિયા તે વાંણદ પ્રવિણભાઈ મકનજીભાઈ લખતરિયાના પુત્રવધુનું તા.30ના રોજ અવસાન થયું છે.સતગતનું બેસણું તા.2 સપ્ટેમ્બરને સોમવારે બપોરે 3 થી 5 વાગ્યા દરમ્યાન વાંણદ જ્ઞાતિની વાડી, લખધીરવાસ મોરબી ખાતે રાખેલ છે.

- text

- text