મોરબી : છાયાબેન રામાભાઈ લખતરિયા તે વાંણદ પ્રવિણભાઈ મકનજીભાઈ લખતરિયાના પુત્રવધુનું તા.30ના રોજ અવસાન થયું છે.સતગતનું બેસણું તા.2 સપ્ટેમ્બરને સોમવારે બપોરે 3 થી 5 વાગ્યા દરમ્યાન વાંણદ જ્ઞાતિની વાડી, લખધીરવાસ મોરબી ખાતે રાખેલ છે.
પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું : શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ જેવા પીણા કે ભારે આહાર લેવાનો...