રાજપરના માજી સરપંચ રણછોડભાઈ દેવજીભાઈ વડાવિયાનું અવસાન

- text


મોરબી : રણછોડભાઈ દેવજીભાઈ વડાવિયા (માજી સરપંચ-રાજપર) તે જીતેન્દ્રભાઈ (જીતુ પટેલ- એડવોકેટ એન્ડ નોટરી) તથા વિનોદભાઈના પિતા તથા હિરલ, વૈદિક અને વિરલના દાદાનું તારીખ 27ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30/08/2019ને શુક્રવારે સવારે 08થી 10 વાગ્યા સુધી 201, રેવા પેલેસ,મિલાપનગર સોસાયટી, અવની ચોકડી, કેનાલ રોડ, મયુર પેલેસ સામે, મોરબી ખાતે રાખેલ છે.

- text