મોરબી : ગંગારામભાઈ છગનભાઇ વાઘડિયા તે ભવાનભાઈ, ચમનભાઈ, દિનેશભાઇ તથા ભાવેશભાઈના પિતાનું તા. 27ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.30ને શુક્રવારના રોજ રાત્રે 8થી 10 કલાકે ભવનભાઈ વાઘડિયાના નિવાસસ્થાને લક્ષ્મીનગર ખાતે રાખેલ છે.
બટુક ભોજન, હવન, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા
મોરબી : આજે ચૈત્ર સુદ પુનમના દિવસે ઠેર ઠેર હનુમાનજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી...