નાના જડેશ્વર મંદિરમાં ભવાઈનો ભવ્ય મજરો યોજાશે

- text


મોરબી : સર વાઘજી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલિત શ્રી નાના જડેશ્વર મંદિર (ગૌશાળા) દ્રારા ભવાઈનું આયોજન તા.૨૭ને મંગળવારે રાત્રે 9 વાગ્યે શ્રી નાના જડેશ્વરની જગ્યા ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ૧૧૭ વર્ષથી કાર્યરત હરજી કેશવજી સરવડ ભવાઈ મંડળ દ્રારા ભવાઈ રજુ કરવામાં આવશે. આયોજકો દ્રારા જાહેર જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રેહવા અનુરોધ કરાયો છે.

- text