મકનસર : સ્વામિનારાયણ મંદિરે ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં ઉમટી રહેલા ભાવિકો

- text


મોરબી : મકનસરના કપિશ્વર ધામ શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે 19 ઓગસ્ટથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન ચાલી રહ્યું છે. શ્રીમદ ભાગવત સપ્તાહના આયોજનમાં બહોળી સંખ્યામાં ભાવિક શ્રોતાજનો ઉમટી રહ્યા છે.

- text

તારીખ 19-8-2019થી 25-8-2019 સુધી ચાલનારી ભાગવત સપ્તાહમાં રાત્રે 8:30થી 10:30 દરમ્યાન કપિલમુનિ દાસજીના વ્યાસપીઠ સ્થાનેથી કથા ચાલી રહી છે. ભાગવત સપ્તાહના આયોજક શ્રી કપીશ્વર ધામ, શ્રી સ્વામિનારાયણ મંદિર મકનસરના મહંત હરિપ્રકાશદાશજી સ્વામી તથા નિમંત્રક કોઠારી સ્વામી નિર્ભયજીવન દાસજી સ્વામીએ ભાવીકોને કથા શ્રવણ કરવાનું ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.

 

- text